રવિવારે સ્વર્ગસ્થ આદિલસાહેબને શ્રધ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ
ગુજરાત સાહિત્ય પરિષદ ખાતે યોજાઇ ગયો.
જેમાં આદિલસાહેબનાં “રે મઠ”નાં મિત્રો
ચિનુ મોદી,લાભશંકર ઠાકર,રાજેન્દ્ર શુકલ,વારિસ અલવી
અને રઘુવીર ચૌધરી વગેરે હાજર રહ્યા હતા.
વારિસ અલવીએ જણાવ્યું હતું કે લોકો ભાગ્યે જ એ વાત
જાણતા હશે કે આદિલ ફક્ત આધુનિક ગુજરાતી ગઝલનાં જ
પ્રણેતા નહોતાં પરંતુ તેમણે ઉર્દુ ગઝલક્ષેત્રે પણ
મુહમ્મદ અલવીની સાથે મળી આધુનિકતાનાં મંડાણ કર્યાં હતાં.
ચિનુ મોદી,લાભશંકર ઠાકર અને રઘુવીર ચૌધરીએ આદિલસાહેબ
સાથેનાં તેમનાં સંસ્મરણો વાગોળ્યાં હતાં.
ચિનુ મોદીએ જણાવ્યું હતું કે આદિલનાં જવાથી ગુજરાતી ગઝલ
ફરી એક વખત રાંક બની છે.
અમર ભટ્ટ અને શ્યામલ-શૌમિલ મુન્શીએ આદિલ સાહેબની
ગઝલોનું ગાન કર્યું હતુ.
શોક ઠરાવનાં વાંચન અને મૌન પાળ્યાં બાદ સભાનું
સમાપન થયું હતું.
મ્રુત્યુ બાદ જ એ સપનું ફળે “આદિલ”,
વતનની ધુળમાં ધરબાયેલા રેહવાનું.
………. પણ અફસોસ આદિલસાહેબનું આ
સપનું પુરું ના થઇ શક્યું.
સ્વર્ગસ્થને સો સો સલામ.
Bhavik Shah
November 7, 2008 at 7:05 am
Wonderful.. as always
hemalee
November 7, 2008 at 7:38 am
khub saras Kankshit….Khas kari ne last 2nd & 3rd line…
Hardiik
November 7, 2008 at 7:39 am
wah!!! thai betho ajvas no bandhni,
irshad dost…
prashant mehta
November 7, 2008 at 10:16 am
dafnavo to eni sathe, ek kalam rahe ne ho pinchi…
khub saras…
aadil mansuri ni chir viday no anubhav amne pan thay che
vishruti
November 7, 2008 at 11:56 am
Nice one, keep it up, All the best, GOD bless you
kaushik dixit
November 8, 2008 at 4:45 am
‘brahma kahun ke mansuri’….. kuchha jyaada hi ho gaya!
deepak dave
November 9, 2008 at 6:25 am
Hi superb yaar!
Taha Mansuri
November 11, 2008 at 4:03 am
રવિવારે સ્વર્ગસ્થ આદિલસાહેબને શ્રધ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ
ગુજરાત સાહિત્ય પરિષદ ખાતે યોજાઇ ગયો.
જેમાં આદિલસાહેબનાં “રે મઠ”નાં મિત્રો
ચિનુ મોદી,લાભશંકર ઠાકર,રાજેન્દ્ર શુકલ,વારિસ અલવી
અને રઘુવીર ચૌધરી વગેરે હાજર રહ્યા હતા.
વારિસ અલવીએ જણાવ્યું હતું કે લોકો ભાગ્યે જ એ વાત
જાણતા હશે કે આદિલ ફક્ત આધુનિક ગુજરાતી ગઝલનાં જ
પ્રણેતા નહોતાં પરંતુ તેમણે ઉર્દુ ગઝલક્ષેત્રે પણ
મુહમ્મદ અલવીની સાથે મળી આધુનિકતાનાં મંડાણ કર્યાં હતાં.
ચિનુ મોદી,લાભશંકર ઠાકર અને રઘુવીર ચૌધરીએ આદિલસાહેબ
સાથેનાં તેમનાં સંસ્મરણો વાગોળ્યાં હતાં.
ચિનુ મોદીએ જણાવ્યું હતું કે આદિલનાં જવાથી ગુજરાતી ગઝલ
ફરી એક વખત રાંક બની છે.
અમર ભટ્ટ અને શ્યામલ-શૌમિલ મુન્શીએ આદિલ સાહેબની
ગઝલોનું ગાન કર્યું હતુ.
શોક ઠરાવનાં વાંચન અને મૌન પાળ્યાં બાદ સભાનું
સમાપન થયું હતું.
મ્રુત્યુ બાદ જ એ સપનું ફળે “આદિલ”,
વતનની ધુળમાં ધરબાયેલા રેહવાનું.
………. પણ અફસોસ આદિલસાહેબનું આ
સપનું પુરું ના થઇ શક્યું.
સ્વર્ગસ્થને સો સો સલામ.
તેમનાં જ એક શેર દ્વારા તેમને અંજલી…
મુંહફટ થા,બે-લગામ થા,રુસ્વા થા, ઢિઢ થા,
જૈસા ભી થા વો દોસ્તો મેહફિલ કિ જાન થા.
વિવેક ટેલર
November 11, 2008 at 6:39 am
સુંદર શ્રદ્ધાંજલિ… અમારા શબ્દો પણ આપની સાથે જ છે…
dipak gohel mba nicm
November 21, 2008 at 11:44 am
nice sir,
દરેક ખુશી છે અહિ લોકો પાસે
પણ હસવા માટે સમય નથી
દિવસ-રાત દોડતી દુનિયા મા
જિંદગી માટે પણ સમય નથી
મા ના હાલરડાં નો અહેસાસ છે
પણ મા ની મમતા માટે સમય નથી
બધા સંબંધો તો મરી ગયા જાણે
પણ તેમને દફનાવવાનો સમય નથી
બધા નામ મોબઈલ મા છે પણ
મિત્રતા માટે સમય નથી
પારકા ઓ ની શું વાત કરવી
પોતાના માટે પણ સમય નથી
આંખો મા છે ઊંઘ ઘણીયે
પણ સુવા મટે સમય નથી
દિલ છ ગમો થી ભરેલું
પણ રોવા માટે સમય નથી
પૈસા ની દોડ મા એવા દોડ્યા
કે થાકવા નો પણ સમય નથી
પારકા અહેસાનો ની શુ કદર કરીએ
જ્યાં પોતાના સપના ની જ કદર નથી
તુ જ કહે મને એ
શુ થશે આ જિંદગી નુ
દરેક પળે મરવા વાળા ને
જિવવા માટે પણ સમય નથી ..
neetakotecha
January 8, 2009 at 1:23 am
khuub saras…
FUNNYBIRD
September 2, 2009 at 6:50 pm
irshad wah!!!. saras…saras……:)
keep it up